શ્રી અમિત ભરવાડ ના જન્મદિવસ નિમિતે રાજભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામા આવ્યું હતું, જેમાં અમિત ભરવાડ, ડો.આશવ પટેલ, ઉત્તમ ત્રાસડીયા શ્રી અમિતભાઇ નું મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યું હતું.
Live for Society
શ્રી અમિત ભરવાડ ના જન્મદિવસ નિમિતે રાજભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામા આવ્યું હતું, જેમાં અમિત ભરવાડ, ડો.આશવ પટેલ, ઉત્તમ ત્રાસડીયા શ્રી અમિતભાઇ નું મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યું હતું.