ખીચડી વિતરણ કાર્યક્રમ Posted byAdminJuly 28, 2017Posted inUttam Trasadiya એકાત્મ પ્રતિષ્ઠાન દ્વારા લશ્કરી ભરતીમેળા માં આવેલ યુવાનો માટે વિદ્યાનગર ખાતે રાહતદરે ખીચડી વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉત્તમ ત્રાસડીયા, ડો. આશવ પટેલ, અમિત ભરવાડ અને મિત્ર મંડળ દ્વારા સેવા પૂરી પડાઈ હતી. Share this: Click to share on X (Opens in new window) X Click to share on Facebook (Opens in new window) Facebook