યોગી ડીવાઈન સોસાયટી પ્રેરિત આત્મીય વિદ્યાધામ આયોજિત *બનાસકાંઠા પુર પીડિતો ની સેવાર્થે* કાર્યક્રમ “સંવેદના” માં ડો. નિર્મળદાન ગઢવી, બ્રિજરાજ ગઢવી દ્વારા સાહિત્યરસ પીરસાયો હતો. અંદાજીત *12 લાખ* જેટલું ભંડોળ આપનાર તમામ દાતાઓ ને અભિનંદન. કાર્યક્રમ ના આયોજકો તેમજ ઉપસ્થિત મિત્રો નો હ્ર્દયપૂર્વક આભાર…
