સાહિત્ય સંધ્યા કાર્યક્રમ માં હાજરી આપી.

નડિયાદ સંતરામ મંદિર આયોજિત “મારો હીરો, મારો સૈનિક” કાર્યક્રમ માં જાણીતા સાહિત્યકાર ડો. નિર્મલદાન ગઢવી સાથે ઉત્તમ ત્રાસડીયા હાજર રહ્યા હતા.