ઉત્તમ ત્રાસડીયાએ તાજેતર માં બે દિવસ અંબાજી ની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે માં જગદંબા ના દર્શન કરી સુપ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પાબેન પટેલ, લોક સાહિત્યકાર ગમન સાંથલ, નર્મદા બાયો કેમ લિમિટેડ કમ્પની ના માલિક અને ખોડલધામ મંદિર ના ટ્રષ્ટિ દિનેશભાઈ પટેલ ની મુલકત લીધી હતી.

