માલધારી સમાજવતી ઉત્તમ ત્રાસડીયા નું સન્માન

માલધારી અને ભરવાડ સમાજવતી મોટી બોરુંધામના મહંતશ્રી નામદેવ ભગત દ્વારા સામાજિક યોગદાન માટે ઉત્તમ ત્રાસડીયા નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.