નવરાત્રી ના પ્રથમ દિવસે “આત્મીય રાસ” મા “માં જગદંબા” ના ચરણે આરાધના કરી

નવરાત્રી ના પ્રથમ દિવસે આત્મીય વિદ્યાધામ આયોજિત “આત્મીય રાસ” માં હાજરી આપી હતી અને યુવાનો સાથે નવલી નવરાત્રી નો આનંદ માણ્યો હતો.