નવરાત્રી ના ત્રીજા મંગલકારી દિવસે “ખેલૈયોત્સવ 2017 – વૃંદાવન” ખાતે હાજરી આપી.

કલરવ પ્રમુખ ઉતમ ત્રાસડીયા એ “ખેલૈયોત્સવ – વૃંદાવન” ખાતે હાજરી આપી હતી. જ્યાં બીપીનભાઈ વકીલ,મોનિષ પંડ્યા, દીક્ષિત પટેલ તેમજ આયોજક મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.