નવરાત્રી ના ત્રીજા મંગલકારી દિવસે “ગરબોત્સવ 2017 – આણંદ” ખાતે હાજરી આપી.

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા એ “ગરબોત્સવ – આણંદ” ખાતે હાજરી આપી હતી. ગુજરાત નગર પાલિકા પરિષદ ના ઉપપ્રમુખશ્રી ભઈલુભાઈ તેમજ વિજયભાઈ માસ્તર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.