નવરાત્રી ના સાતમા મંગલકારી દિવસે માં જગદંબા ના ચરણે આરાધના કરી.

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા, ડો. આશવ પટેલ, ભાવેશભાઈ સુતરિયા, મુસા પટેલ  સહિત ના મહેમાનો એ  સરદાર યુવક મંડળ ખાતે માં જગદંબા ની આરતી કરી રાષ્ટ્ર અને સમાજ ના હિતાર્થે પ્રાર્થના કરી હતી.