Category Archives: Uttam Trasadiya
ઉત્તમ ત્રાસડીયા નો બે દિવસીય સુરત પ્રવાસ…
કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયાએ બે દિવસીય સુરતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જુદા જુદા પ્રસંગો માં હાજરી આપી હતી. સુરત ના પ્રતિષ્ઠિત “સાહિત્ય સફર” મેગેજીન ના તંત્રીશ્રી ઓ સાથે બેઠક યોજી હતી, ત્યાર બાદ D&M Jeans ના એમ.ડી. પ્રદીપ પટેલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયા ના કાર્યક્રમ માં હાજરી આપીContinue reading “ઉત્તમ ત્રાસડીયા નો બે દિવસીય સુરત પ્રવાસ…”
જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા મહાનુભાવો.
ઉત્તમ ત્રાસડીયા ના જન્મદિવસ નિમિતે વડતાલ મંદિરના આચાર્યશ્રી પ.પૂ રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા પ્રસાદી નો હાર પહેરાવી શુભકામનાઓ આપવામાં આવી હતી સાથે સાથે વડતાલ મંદિર ના કોઠારી સ્વામીશ્રી, સત્સંગ મંડળ ના પ્રમુખશ્રી નૌતમ સ્વામીજી, રાજભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન ના અધ્યક્ષ અમિત ભરવાડ, ડો. આશવ પટેલ, ડો. પ્રશાંત કુંજડિયા દ્વારા સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. ગુજરાત સરકાર નાContinue reading “જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા મહાનુભાવો.”
ઉત્તમ ત્રાસડીયા નો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.
ઉત્તમ ત્રાસડીયા ના જન્મદિવસ ની ઉજવણી કાંઈક અનોખી રીતે કરવામાં આવી હતી. મોરડ પ્રાથમિક શાળા ના અંદાજીત 500 બાળકો ને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ માં કલરવ એન.જી.ઓ ના અધ્યક્ષ ડો. આશવ પટેલ, સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને ગુજરાત સંગીત અને નાટય અકાદમી ના ડાયરેકટર સુખદેવભાઈ ધામેલીયા, સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી,Continue reading “ઉત્તમ ત્રાસડીયા નો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.”
આદરણીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો શુભેચ્છા સંદેશ.
કલરવ એન.જી.ઓ ના કાર્યો થી પ્રભાવિત થઈ ગુજરાત સરકાર ના શિક્ષણવિભાગ વતી શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ શુભેચ્છા પાઠવી હતી.
આત્માનંદ સરસ્વતીજી ના દર્શન અને આશીર્વાદ લીધાં.
પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી ના જન્મદિવસ નિમિત્તે તેમના આશીર્વાદ અને દર્શન નો લાભ લીધો.
“કેમ્પસ કનેક્ટ” કાર્યક્રમ માં હાજરી આપી.
આજરોજ ગુજરાત પ્રદેશ ભા.જ.પા યુવા મોરચા આયોજિત ભારત જોડો – કેમ્પસ કનેક્ટ કાર્યક્રમ માં હાજરી આપી હતી. શ્રીમતી પૂનમબેન મહાજન (રાષ્ટ્રીય અધ્યક્ષ), ડો. ઋત્વિજ પટેલ, શ્રી રોહિત પટેલ, કુ.ડો.ધ્વનિ શર્મા, ડો. નિર્મળદાન ગઢવી,શ્રી હર્ષ સંઘવી,દિલીપભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, ડો. આશવ પટેલ અને પાર્ટી ના હોદેદારો તેમજ નજીક ના સ્નેહીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી.
શ્રી ભીખુભાઇ દલસાણીયા ની શુભેચ્છા મુલાકાત લીધી.
કલરવ એન.જી.ઓ ની વિદ્યાનગર શહેર ટિમ દ્વારા આજે ભીખુભાઇ દલસાણીયાની શુભેચ્છા મુલાકાત લેવાઈ.
શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક
કલરવ એન.જી.ઓ ના ઉદેશ્ય સાથે આજ રોજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે દ્વિતીય બેઠક યોજાઇ હતી.
હર્ષ સંઘવી ની શુભેચ્છા મુલાકાત
શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ની મિટિંગ પછી ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી.